ભારતનો મહાન ક્રિકેટર અને રન મશીન તરીકે જાણીતા સચિન તેંડુલકરે આજે બપોરે સોમનાથ મહાદેવને શીશ ઝુંકાવી પરિવાર સાથે જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢની ક્રિષ્ના હોટલમાં સચિન અને તેના પરિવારે મનભરીને કાઠીયાવડી અને પંજાબી ભોજનની લીજ્જત માણી હતી.
પોતાના બેટથી દેશ-વિદેશનાં અનેક બોલરોને લાઇનલેન્થ ભૂલાવી દેનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટમાંથી સન્યાસ બાદ સહપરિવાર સાસણ ખાતે સિંહ દર્શન માટે આવ્યો હતો. ગીર-જંગલમાં સિંહો નિહાળીને આજે બપોરે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ભગવાન READ MORE
No comments:
Post a Comment