આખરે છેલ્લા ઘણા સમયથી દેશના અને ભાજપના રાજકારણમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની
લોકસભાની બેઠક મુદ્દે સર્જાયેલા વિવાદ અને અટકળોનો અંત આવે તેવા સંજોગો
સર્જાયા છે. નરેન્દ્ર મોદી વારણસી બેઠક પરથી તો ચૂંટણી નહીં જ લડે તેવું
લગભગ નક્કી થઈ ગયું છે
ભાજપના આંતરીક સુત્રોએ સ્પષ્ટ કરી દીધું છે કે મોદી પોતાના ગૃહરાજ્ય ગુજરાત
સિવાય કોઈ અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડશે. પક્ષ દ્વારા એ વાત પર પણ મંજૂરીની
મહોર મારી દેવાઈ છે કે મોદી વારાણસીથી ચૂંટણી લડશે નહીં. હવે આવા
સંજોગોમાં પટનાસાહેબવાળી શક્યતા READ MORE
No comments:
Post a Comment