Friday, March 14, 2014

'મોદી ગુજરાતમાંથી પણ ઉમેદવારી કરશે', ‘ભરતી મેળો’ કરાયો બંધ

વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની વારાસણી બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોવાની વ્યક્ત થઇ રહેલી સંભાવનાઓ વચ્ચે મોદી ગુજરાતની પણ એક બેઠક ઉપરથી ઉમેદવારી કરશે તેવી શક્યતા પ્રબળ બની છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા
'મોદી ગુજરાતમાંથી પણ ઉમેદવારી કરશે', ‘ભરતી મેળો’ કરાયો બંધલોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કમર તોડી નાંખવાના રાજકીય ઇરાદાથી ભાજપ દ્વારા ચાલુ કરાયેલા ભરતી મેળામાં કોંગ્રેસના અનેક નેતાઓ ટિકિટ મેળવવાના આશયથી ભાજપમાં જોડાયા છે પરંતુ ભાજપના આ પગલાંને કારણે પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થઇ ગયો છે READ MORE

No comments:

Post a Comment