વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી
ઉત્તરપ્રદેશની વારાસણી બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોવાની વ્યક્ત થઇ રહેલી
સંભાવનાઓ વચ્ચે મોદી ગુજરાતની પણ એક બેઠક ઉપરથી ઉમેદવારી કરશે તેવી શક્યતા
પ્રબળ બની છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને
રાજકોટમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કમર તોડી નાંખવાના રાજકીય ઇરાદાથી ભાજપ
દ્વારા ચાલુ કરાયેલા ભરતી મેળામાં કોંગ્રેસના અનેક નેતાઓ ટિકિટ મેળવવાના
આશયથી ભાજપમાં જોડાયા છે પરંતુ ભાજપના આ પગલાંને કારણે પક્ષમાં આંતરિક
વિખવાદ શરૂ થઇ ગયો છે READ MORE
No comments:
Post a Comment