Thursday, March 6, 2014

કેજરી‘વાર’ :નોકરી-FIR માટે નાણાં,બીપીએલ કાર્ડ અમીરોને

દિલ્હીનું જંતર-મંતર હોય કે ગુજરાતના કચ્છ જિલ્લાનું દુર્ગમ ગામડું ખારોઇ હોય, કેજરીવાલ જ્યાં હોય ત્યાં હંગામો હોય જ. ભચાઉ પાસેના ખારોઇ ગામે બુધવારે સમી સાંજે કેજરીવાલ પહોંચ્યા, ત્યારે ભારે ધમાચકડી વચ્ચે ભાજપના સમર્થક મનાતા કોઇ શખ્સના પથ્થરમારાથી કેજરીવાલની કારનો કાચ તૂટી ગયો હતો. અડધા કલાકના હંગામાના કારણે 'આપ’ પ્રમુખ નર્મદાની કચ્છ કેનાલમાં થયેલો કથિત ભ્રષ્ટાચાર જોવા આવ્યા હતા, એ કેનાલ જ નહોતા જોઇ
કેજરી‘વાર’ :નોકરી-FIR માટે નાણાં,બીપીએલ કાર્ડ અમીરોનેખારોઇ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં કથિત ગેરરીતિની જાત માહિ‌તી મેળવવા માટે 'આપ’ના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ બુધવારે ઢળતી READ MORE

No comments:

Post a Comment