લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં કઈ બેઠક પરથી કયો પક્ષ કોને
ટિકિટ આપશે, મોદી ક્યાંથી ચૂંટણી લડશે અને અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડશે
કે નહીં, તેનું સસ્પેન્સ સર્જાયું હતું. જોકે બુધવારે ભાજપે મોદી, અડવાણી
સહિત ૨૧ બેઠક પરના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં હતાં.
ભોપાલની ટિકિટ મેળવવા ઇચ્છતા હોવા છતાં ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણીને
ગાંધીનગરની ટિકિટ આપવાના ભાજપના નિર્ણયથી ઘમાસાણ મચી ગયું છે. ટિકિટની
જાહેરાત પછી અડવાણીએ સ્પષ્ટ જણાવી દીધું છે કે હાલમાં હું ગાંધીનગરની બેઠક
પરથી READ MORE
No comments:
Post a Comment