Tuesday, March 25, 2014

નોરતા પૂરા કરશે મોદીના ઓરતા?: ચૈત્રી આઠમે ઉમેદવારીની શક્યતા

નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક હોવા ઉપરાંત ચૈત્રી અને આસો(શારદીય) નવરાત્રિનું પર્વ નકોરડા ઉપવાસ રાખીને કરતા હોવાની વાત છૂપી નથી. એટલે જ તો લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા નરેન્દ્ર મોદી તેમનું ચૂંટણી લડવાનું ફોર્મ ચૈત્રી

નોરતા પૂરા કરશે મોદીના ઓરતા?: ચૈત્રી આઠમે ઉમેદવારીની શક્યતાગુજરાતમાં તા.૩૦ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૨ થી ૯ એપ્રિલ સુધી હાથ ધરાશે. આ દરમિયાન તા.૬ એપ્રિલે રવિવારની રજા અને તા.૮ એપ્રિલે રામનવમીની જાહેર રજા આવતી હોઇ રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી લડવાનું ફોર્મ ભરવા READ MORE

No comments:

Post a Comment