નરેન્દ્ર મોદી
શક્તિના ઉપાસક હોવા ઉપરાંત ચૈત્રી અને આસો(શારદીય) નવરાત્રિનું પર્વ
નકોરડા ઉપવાસ રાખીને કરતા હોવાની વાત છૂપી નથી. એટલે જ તો લોકસભાની
ચૂંટણીમાં વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા નરેન્દ્ર મોદી
તેમનું ચૂંટણી લડવાનું ફોર્મ ચૈત્રી
ગુજરાતમાં તા.૩૦ એપ્રિલે લોકસભાની ચૂંટણી
યોજાવાની છે. તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૨ થી ૯ એપ્રિલ સુધી હાથ
ધરાશે. આ દરમિયાન તા.૬ એપ્રિલે રવિવારની રજા અને તા.૮ એપ્રિલે રામનવમીની
જાહેર રજા આવતી હોઇ રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી લડવાનું ફોર્મ ભરવા READ MORE
No comments:
Post a Comment