વસ્ત્રાલમાં વહેલી સવારે પોતાની નિંદ્રાધીન પત્ની તેમજ પુત્રીને ખાટકી છરા
વડે અસંખ્ય ઘા મારીને સનકી પતિ ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો તે વેળાએ
હાઈવે પર એક ટ્રક અકસ્માતમાં તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાની
માહિતી બહાર આવતા અનેક તર્કવર્તિકો સર્જાઇ રહ્યા છે. સનકી પતિના હુમલાનો
ભોગ બનેલી માતા
રામોલ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વસ્ત્રાલ વિસ્તારના આરએએફ
કેમ્પ સામેની કલ્પતરૂ રેસિડન્સીના બી-૪૦૨ નંબરના ફ્લેટમાં મહાવીર કુંતલ અને
તેના ભાઈ વીરેન્દ્ર કુંતલનો પરિવાર એક વર્ષથી ભાડે રહે છે. READ MORE
No comments:
Post a Comment