ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં છે. જમ્મુ કાશ્મીરના હીરાનગર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ તેમને AK-49 તરીકે સંબોધિત કર્યા હતા. તેમજ તેમને
ત્રીજા એકે-49 છે જેમણે હમણા જ પક્ષને જન્મ આપ્યો દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવનાર કેજરીવાલ પર ટિપ્પણી કરતાં) છે. અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર કહ્યું હતું કે, તેઓ READ MORE
No comments:
Post a Comment