મોદીને મળી હતી. હું સી.આઇ.આઇ.નું પ્રતિનિધિત્વ કરી રહી હતી. પહેલા હું થોડી ગભરાતી હતી પરંતુ જ્યારે મોદીને મળી ત્યારે એમના પ્રત્યેનો મારો અભિપ્રાય જ બદલાઇ ગયો. મોદી એક આત્મવિશ્વાસથી ભરેલા માણસ છે, તેઓ સાચા અર્થમાં લીડર છે, તેઓ કરોડો લોકોને પ્રેરણા પુરી પાડવા સક્ષમ છે. ગુજરાતના
સુધા તાજેતરમાં જ ગાંધીનગર ખાતે એક પરિષદમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા
હતા. જ્યાં દિવ્યભાસ્કર.કોમએ તેની સાથે ખાસ મુલાકાત કરી હતી. ખાસ વાતચીતમાં
સુધાએ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને યુગાન્ડા પ્રવાસ અંગે રોચક વાતો
જણાવી હતી. READ MORE
No comments:
Post a Comment