આજે સવારે અમદાવાદ આવેલા અને ત્યાંથી રાધનપુર પહોંચેલા અરવિંદ કેજરીવાલની આચારસંહિતાના ભંગ બદલ પોલીસે અટકાયત કરી છે. અત્યારે કેજરીવાલને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. કેજરીવાલના
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિકાસના દાવાને સીધો પડકાર ફેંકવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા છે
No comments:
Post a Comment