વારાણસી બેઠક પર ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની
ઉમેદવારી બાદ સમગ્ર દેશની નજર તેની ઉપર મંડાયેલી છે. ત્યારે પ્રતિષ્ઠાની આ
બેઠક પર 'ટઅ' (ભાજપના નરેન્દ્ર મોદી, કોંગ્રેસના દિગવિજયસિંહ અને 'આપ'ના અરવિંદ કેજરીવાલ જંગ જામે તેવી શક્યતા સર્જાઇ છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના
નેતા અરવિંદ કેજરીવાલ પહેલેથી જ મોદી સામે વારાણસી બેઠક પરથી લડવાની
જાહેરાત કરી ચૂક્યા છે. ઉપરાંત મોદીની સામે કોંગ્રેસ સંકટમોચન મંદિરના મહંત
પરિવારથી લઇને કાશી નરેશના પરિવારજનો સુધીની READ MORE
No comments:
Post a Comment