Friday, March 21, 2014

વારાણસીમાં 'NDA' વચ્ચે જંગ, ત્રણ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર

વારાણસી બેઠક પર ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉમેદવારી બાદ સમગ્ર દેશની નજર તેની ઉપર મંડાયેલી છે. ત્યારે પ્રતિષ્ઠાની આ બેઠક પર 'ટઅ' (ભાજપના નરેન્દ્ર મોદી, કોંગ્રેસના દિગવિજયસિંહ અને 'આપ'ના અરવિંદ કેજરીવાલ જંગ જામે તેવી શક્યતા સર્જા‍ઇ છે.
વારાણસીમાં 'NDA' વચ્ચે જંગ, ત્રણ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર! 
 બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પહેલેથી જ મોદી સામે વારાણસી બેઠક પરથી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઉપરાંત મોદીની સામે કોંગ્રેસ સંકટમોચન મંદિરના મહંત પરિવારથી લઇને કાશી નરેશના પરિવારજનો સુધીની  READ MORE

No comments:

Post a Comment