આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
બે દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે સવારે અગિયાર વાગ્યે
પત્રકારોને સંબોધતાં તેમણે અગિયાર પ્રશ્નોના જવાબ મેળવવા માટે અત્યારે
મોદીને મળવા જઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખૂલાસો કર્યો હતો. આ પછી તેઓ
ત્યાંથી સીધા ગાંધીનગર જવા નીકળી
કેજરીવાલને ગાંધીનગર જતાં ખ-0 પર અટકાવાયા હતા. જ્યાં ગાંધીનગર પોલીસે અરવિંદ કેજરીવાલની ગાડીને રોકી હતી અને સવાલ કર્યો હતો કે તેમની પાસે મુખ્યમંત્રીને મળવા માટે કોઇ READ MORE
No comments:
Post a Comment