સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણની ધરપકડ થયા બાદ ૮૮માં દિવસે
પોલીસે ચીફ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ દળદાર ચાર્જશીટના સ્ફોટક
રહસ્યો પરથી ધીમેધીમે પરદો ઊઠી રહ્યો છે.
આ બાબતની તમામ માહિતી આમ તો ચાર સીડી દ્વારા કોર્ટને સુપરત કરી દેવાઈ છે.
નોંધનીય છે કે નારાયણ સામે જ્યારે છ ઓકટોબર ૨૦૧૩ના રોજ ગુનો નોંધાયો
ત્યારબાદથી તે સતત પ૮ દિવસ સુધી read more
No comments:
Post a Comment