Tuesday, March 4, 2014

ખુલાસોઃ ચાર્જશીટમાં નારાયણની 'ડેમેજ ટેકનિક’ના રહસ્યો ખુલ્યાં

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણની ધરપકડ થયા બાદ ૮૮માં દિવસે પોલીસે ચીફ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ દળદાર ચાર્જશીટના સ્ફોટક રહસ્યો પરથી ધીમેધીમે પરદો ઊઠી રહ્યો છે.

ખુલાસોઃ ચાર્જશીટમાં નારાયણની 'ડેમેજ ટેકનિક’ના રહસ્યો ખુલ્યાંઆ બાબતની તમામ માહિ‌તી આમ તો ચાર સીડી દ્વારા કોર્ટને સુપરત કરી દેવાઈ છે. નોંધનીય છે કે નારાયણ સામે જ્યારે છ ઓકટોબર ૨૦૧૩ના રોજ ગુનો નોંધાયો ત્યારબાદથી તે સતત પ૮ દિવસ સુધી  read more

No comments:

Post a Comment