Tuesday, March 18, 2014

મોદીને PM બનવા ઉતાવળ હોવાનું કહેનારા રામદેવનો યુ-ટર્ન

યોગ ગુરૂ બાબા રામદેવ પોતાના યોગપ્રચાર માટે તો પ્રખ્યાત છે પણ લાગે છે કે પોતાના નિવેદનો પરથી ફરી જવા માટે પણ તેઓ પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. મોદી મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યાના ગણતરીના સમયમાં જ રામદેવ પોતાની વાત પરથી ફરી ગયા છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમદેવારા પર નિશાન સાધતા રામદેવે મોદીને વડાપ્રધાન બનવાની ઉતાવળ હોવાનું જણાવ્યું હતું
મોદીને PM બનવા ઉતાવળ હોવાનું કહેનારા રામદેવનો યુ-ટર્નનાગપુરમાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન બાબાએ જણાવ્યું હતું કે ''વડાપ્રધાન બનવા માટે મોદીને ઉતાવળ લાગે છે. પણ, તેમણે થોડી ધીરજ બતાવવી જોઈએ.' મોદી મુદ્દે સંબંધિત નિવેદન કરનારા રામદેવ જોકે, ગણતરીના સમયમાં જ પોતાની વાત પરથી ફરી ગયા હતાં. READ MORE

No comments:

Post a Comment