Thursday, March 20, 2014

ANALYSIS: કોંગ્રેસ દ્વારા ભાજપને એના જ ગઢમાં ઘેરવાની રાજનીતિ

દેશમાં ચૂંટણીનો માહોલ પોતાના ચરમ પર પહોંચી રહ્યો છે. નવા નવા સસ્પેન્સ અને નવા નવા વિવાદો સામે આવી રહ્યાં છે. ભાજપ મોદીના સહારે અને મોદી શિવના સહારે પોતાના સંઘને કાશી પહોંચવા ઈચ્છી રહ્યાં છે તો કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પરસેવો પાડી દસ વર્ષના શાસનના દાગો ધોવા પ્રયત્ન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપ મધ્યપ્રદેશ,
ANALYSIS: કોંગ્રેસ દ્વારા ભાજપને એના જ ગઢમાં ઘેરવાની રાજનીતિ 
ત્યારે હાલમાં મોદી એન્ડ કંપની વિચારી રહી છે કે મધ્યપ્રદેશમાં 26-27, રાજસ્થાનમાં 23-24 અને છત્તિસગઢમાં 9-10 બેઠકો પર કબ્જો કરી લેવાય. દેશમાં મોદીની લહેર અને કોંગ્રેસના કારનામા જોતા એવું લાગી પણ શકે કે મોદી આ મુદ્દે સફળ પણ થઈ જાય. જોકે, READ MORE

No comments:

Post a Comment