Tuesday, March 18, 2014

વિદેશીઓએ પણ મન મુકીને ઉડાડ્યાં અબીલ-ગુલાલ, મંદિરોમાં પુષ્પવર્ષા

જોધપુરમાં દ્વારકાધીશ મંદિર ખાતે આંવલા એકાદશી નિમિતે ઠાકોરજીને ગોપી શ્રૃંગારનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. બપોરે બાર કલાક બાદ ફાગોત્સવ ખેલવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓએ હોરિયા ગાઈને એકબીજા પર
વિદેશીઓએ પણ મન મુકીને ઉડાડ્યાં અબીલ-ગુલાલ, મંદિરોમાં પુષ્પવર્ષાપુષ્પવર્ષા કરી હતી. લિંક રોડ પર રાધાકૃષ્ણના મંદિરમાં આકર્ષક રોશની અને ફૂલો સાથે મહોત્સવ કરવામાં 
વિદેશથી આવેલા લોકો પણ આ રંગ અને આનંદ-ઉત્સાહ-ઉમંગના તહેવાર પ્રત્યે આકર્ષાયા હતા. જુઓ આગળની તસવીરો READ MORE

No comments:

Post a Comment