આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે લોકોને એમ કહીને ચોંકાવી દીધા હતા કે, તેઓ વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરી શકે છે. અહીં તેમનું શુગર લેવલ ઘટી ગયું હતું. જેથી તેમની તબિયત લથડી હતી. એવું માનવામાં આવતું હતું કે,
બુધવારે સ્ટોક બ્રોકર્સ અને બીજા રોકાણકારોની એક બેઠકને કેજરીવાલે સંબોધીત
કરી હતી. ત્યારે એક કંપનીના પૂર્વ એમડીએ પુછ્યું હતું કે, "તમારે નરેન્દ્ર
મોદી અને માયાવતી માટે વડાપ્રધાનપદ માટે કોઈને ચૂંટવાના હોય તો તમે કોને
ચૂંટશો? " જવાબમાં કેજરીવાલે કહ્યું હતુકે, READ MORE
No comments:
Post a Comment