લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી
દેશના વડાપ્રધાન બની શકશે કે નહીં ? તે અંગેની ચર્ચાઓ દેશ-વિદેશમાં થઇ રહી
છે ત્યારે સ્વ.ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા બાદ તેમના વિશે સૌ પ્રથમ
પુસ્તક લખનાર વડોદરાના ડૉ.દામોદર નેને દ્વારા નરેન્દ્ર મોદીના
૮૪ વર્ષીય ડૉ.દામોદર નેને હાલ વડોદરામાં વસવાટ
કરે છે. દાદુમીયાના હુલામણા નામથી અખબારોમાં કોલમ લખતા ડૉ.દામોદર નેનેએ
વડાપ્રધાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એટલું જ નહીં
મોરારજી દેસાઇ વડાપ્રધાન થયા બાદ READ MORE
No comments:
Post a Comment