કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત નથી હોતું અને કોઈ કાયમી
દુશ્મન નથી હોતું. ચૂંટણીઓ પહેલા એવું માનવામાં આવતું હતું કે,
તામિલનાડુમાં ભાજપ અને જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકે ગઠબંધન કરશે. પરંતુ ભાજપે પાંચ નાની-નાની પાર્ટીઝ સાથે ગઠબંધન કરવું પસંદ કર્યું અને જયલલિતાને
જયલલિતાના કહેવા પ્રમાણે, દેશભરમાં હિમાલયથી કન્યાકુમારી સુધી મોદીની લહેર
હોવાની આભા ઊભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આવું નથી.ગુજરાતનું વિકાસનું
મોડલ 'ભ્રમણા' છે. સામાજિક માપદંડો અને ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટીએ ગુજરાત
કરતાં તામિલનાડુ અનેક ગણું આગળ છે.ત્યારે વિકાસ પુરુષ અને વિકાસ નારીના READ MORE
No comments:
Post a Comment