Friday, April 11, 2014

આખો દિવસ જશોદાબેન રહ્યા ચર્ચામાં : પરિવાર રહ્યો પડખે, કોંગ્રેસ બની બેસૂર, શંકરસિંહ આવ્યા વ્હારે

બુધવારે નરેન્દ્ર મોદીએ વડોદરાથી ભરેલા ફોર્મમાં પ્રથમ વખત પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખીને તેમને પત્ની તરીકે સ્વીકાર્યાં હતાં. જો કે, આ સોગંદનામામાં જશોદાબેનના પરમેનન્ટ એકાઉન્ટ નંબર, તેમના વેરાનું રિટર્ન, કેટલી આવક, હાથ ઉપરની રોકડ કેશ, બેંક ખાતાં, મુચ્યઅલ ફંડ, વીમા પોલિસી
પહેલીવાર સત્તાવાર રીતે નરેન્દ્ર
આખો દિવસ જશોદાબેન રહ્યા ચર્ચામાં : પરિવાર રહ્યો પડખે, કોંગ્રેસ બની બેસૂર, શંકરસિંહ આવ્યા વ્હારે
પહેલીવાર સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે જશોદાબેન તેમનાં પત્ની છે. અત્યાર સુધી આ બાબતે માત્ર અખબારી અહેવાલો જ આવતાં હતા પણ તેને પણ પક્ષ દ્વારા નકારી દેવામાં આવતા હતા. ભાજપના નેતા સુબ્રમણય્મ સ્વામીએ પણ એકવાર લોચો મારી કહી દીધું હતું કે મોદી 

No comments:

Post a Comment