Wednesday, April 9, 2014

ગઈકાલે લાફો માર્યો, આજે માફી માગી પકડી લીધા પગ

આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે લાલીને મળવા તેનાં ઘરે પહોંચ્યા હતા. લાલી એ જ વ્યક્તિ છે, જેણે મંગળવારે દિલ્હીનાં સુલ્તાનપુરીમાં રોડ શો દરમિયાન કેજરીવાલને લાફો માર્યો હતો. લાલીએ માફી માગતા કહ્યું હતું કે મારા માટે કેજરીવાલ ભગવાન છે.
ગઈકાલે લાફો  માર્યો, આજે માફી માગી પકડી લીધા પગ!પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારાનું નામ લાલી છે. તે રિક્ષા ચલાવે છે. જ્યારે પોલીસ તેને લઇ જઇ રહી હતી, ત્યારે તે બૂમો પાડીને કહી રહ્યો હતો કે,' READ MORE

No comments:

Post a Comment