વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ચૂંટણીના માહોલમાં મુસલમાનોને
નિશાન બનાવ્યા છે. તોગડિયાએ મુસલમાનોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તે
હિંદુ બહુમતી ધરાવતાં વિસ્તારોમાંથી મકાન ખાલી કરી દે. ભાવનગરમાં શનિવાર
રાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરં
તોગડિયાએ કાર્યકરોને કહ્યું હતું કે તેઓ બધા મળી એ ઘરને પોતાના કબજામાં લઇ
લેવા જણાવ્યું હતું. અને તેની પર બજરંગ દળનું બોર્ડ મારી દેવા જણાવ્યું
હતું. ગુજરાતની આ ઘટના એવે સમયે બહાર આવી છે જ્યારે વારાણસીમાં કોમી એકતા READ MORE
No comments:
Post a Comment