નરેન્દ્ર મોદીને
સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમે ૨૦૦૨નાં રમખાણો અંગે મોદીને
ક્લિનચીટ આપતા સીટના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવાનો ઈન્કાર
કર્યો છે. નિવૃત્ત જજો તેમજ લઘુમતી સમુદાયની અગ્રણી વ્યક્તિઓ સાથે સીટની
પુનર્રચનાની
પુનર્રચનાની અરજી સાંભળવાનો પણ સુપ્રીમે ઈન્કાર કર્યો છે. આ રાહતના સમાચાર
વચ્ચે નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ખાનગી ટીવી ચેનલને એક ઈન્ટરવ્યૂ આપ્યો
છે. જેમાં તેમની પર લાગેલા આરોપના ખુલ્લામને જવાબો આપ્યા હતા. READ MORE
No comments:
Post a Comment