Tuesday, April 22, 2014

મોદી ઝેર છે પણ ચોરો અને બદમાશો માટે : નરેન્દ્ર મોદી

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સોમવારે ઉ.પ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું. પહેલાં હરદોઇ અને પછી એટા પહોંચ્યા. તેમના નિશાન પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તો હતા જ ,સપા અને બસપા પણ હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે 'મોદી લહેર’ને 'મોદી
મોદી ઝેર છે પણ ચોરો અને બદમાશો માટે : નરેન્દ્ર મોદી 
પત્રકારો જ્યારે સપા , બસપા ,કોંગ્રેસવાળાને પૂછે છે કે શું મોદી લહેર છે? તેમને એવું લાગે છે કે જાણે વીંછી કરડયો હોય.એક નેતાએ કહ્યું કે મોદી લહેર નથી ,ઝેર છે. નેતાજી (જયરામ રમેશ) વિદેશમાં ભણીને આવ્યા છે. સાચું કહે છે. મોદી લહેર નથી ઝેર છે. આ ઝેર લૂંટનારા ,ચોરો અને READ MORE

No comments:

Post a Comment