આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ
અને તેમના માતા-પિતાએ વારણસીમાં તેમના નિવાસસ્થાનને બદલવું પડ્યું છે.
શુક્રવારે તેમણે સંકટ મોચન મંદિર છોડવું પડ્યું હતું. તેઓ તા.15મી એપ્રિલથી
અહીં રહેતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,
મોદીની સામે ચૂંટણી જંગમાં ઉતરેલા કેજરીવાલને સતત સ્થાનિક લોકોના વિરોધનો
સામનો કરવો પડી રહ્યો છે. કેજરીવાલની જાહેરસભાઓમાં અગાઉ અનેકવખત હોબાળો થઈ
ગયો છે. કેજરીવાલ અને તેમના પરિવારનું બનારસમાં READ MORE
No comments:
Post a Comment