નરેન્દ્ર મોદીના અંગે અતથી ઇતિ સુધી તમામ વાતો જાણનારા લોકો પણ આ વાતથી અજાણ છે કે,
નરેન્દ્ર મોદી એક વખત ભરી સભામાં ચૌધાર આંસુએ રડી પડ્યા હતા. મોદીના અત્યાર
સુધીના જાહેર જીવનની આ એક માત્ર ઘટના હતી. જેને ગુજરાતના સિંહ તરીકે
ઓળખવામાં આવે છે,
વિધાનસભામાં 117 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી આપાવનાર મોદી પક્ષથી મોટા
થઈ ગયા છે એવા આક્ષેપો મોદી સહન કરી શક્યા નહોતા. ગોધરાકાંડ અને ફેક
એન્કાઉન્ડર જેવા સંખ્યા બંધ આક્ષેપો સામી છાતીએ ઝીલનાર મોદીની આંખમાં આંસુ READ MORE
No comments:
Post a Comment