હું બધાયને છોડીને જઈ રહ્યો છું. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ
માનવાધિકારનું પણ ધ્યાન રાખવું જોઈએ. " સોમવારે કોર્ટમાં રજૂ કરાતા આસારામે
માથું પકડીને આ વાત કરી હતી. આસારામે કહ્યું - "મને સુવડાવી દો. હોસ્પિટલે
મોકલી દો. " સેન્ટ્રલ જેલમાંથી કોર્ટ લાવવામાં આવ્યા એટલે આસારામ દાદર
જ્યારે જ્જે જેલ મેન્યુઅલ પ્રમાણે કાર્યવાહી કરવા કહ્યું, ત્યારે ઉપસ્થિત
પોલીસ અધિકારીએ આસારામને પોલીસ વાહનમમાં પાવટા હોસ્પિટલ આવવા કહ્યું.
આસારામે એમ્બ્યુલન્સમાં જ આયુર્વેદ વિશ્વ વિદ્યાલય જવાની જીદ પકડી.
એમ્બયુલન્સ ન આવતાં READ MORE
No comments:
Post a Comment