Tuesday, April 22, 2014

માથું પકડી આસારામ બોલ્યા- કોઈ ફરિયાદ નથી, બધાને છોડી જાઉં છું

હું બધાયને છોડીને જઈ રહ્યો છું. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ માનવાધિકારનું પણ ધ્યાન રાખવું જોઈએ. " સોમવારે કોર્ટમાં રજૂ કરાતા આસારામે માથું પકડીને આ વાત કરી હતી. આસારામે કહ્યું - "મને સુવડાવી દો. હોસ્પિટલે મોકલી દો. " સેન્ટ્રલ જેલમાંથી કોર્ટ લાવવામાં આવ્યા એટલે આસારામ દાદર
માથું પકડી આસારામ બોલ્યા- કોઈ ફરિયાદ નથી, બધાને છોડી જાઉં છું 
જ્યારે જ્જે જેલ મેન્યુઅલ પ્રમાણે કાર્યવાહી કરવા કહ્યું, ત્યારે ઉપસ્થિત પોલીસ અધિકારીએ આસારામને પોલીસ વાહનમમાં પાવટા હોસ્પિટલ આવવા કહ્યું. આસારામે એમ્બ્યુલન્સમાં જ આયુર્વેદ વિશ્વ વિદ્યાલય જવાની જીદ પકડી. એમ્બયુલન્સ ન આવતાં READ MORE

No comments:

Post a Comment