ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ
આજે ઉત્તર પ્રદેશનાં ઝાંસીમાં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું.
પોતાની આગવી લાક્ષણિકતા પ્રમાણે મોદીએ સોનિયા-રાહુલ તેમજ મનમોહન સિંઘ સહિત
કોંગ્રેસ પર પ્રહારો અને રમૂજ કરી હતી. અહીં આ રેલીમાં મોદીનાં ભાષણનાં
મુખ્ય
મોદીએ ઉમા ભારતીનાં વખાણ કરતા કહ્યું હતું કે ઉમાનાં દિમાગમાં આ વિસ્તારનાં
વિકાસનો નકશો એકદમ સ્પષ્ટ છે. દિલ્હીમાં સરકાર ચલાવવા માટે તેમણે ઉમા
ભારતી જેવા સહયોગીઓની જરૂરત હોવાનું જણાવ્યું હતું READ MORE
No comments:
Post a Comment