ન્યૂ દિલ્હી. 2002ના ગોધરા રમખાણો અંગે છેલ્લા 12 વર્ષથી અલગ-અલગ
વાતો થઈ રહી છે, પરંતુ દર વખતે મોદી સામે જ સૌથી વધુ સવાલો ઉઠે છે. દર વખતે
મોદી પર એવા જ આરોપો લાગે છે કે, તેમણે રમખાણો રોકવા પૂરતા પ્રયત્નો નથી
કર્યા અને તેમના રાજધર્મનું પાલન નથી કર્યું
હવે એક એવું પુસ્તક બહાર આવ્યું છે, જેમાં આ રમખાણો પહેલાંની અને પછીની
કેટાલીક આશ્ચર્યપ્રદ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રિટિશ લેખક 'નરેન્દ્ર મોદી:
અ પોલિટિકલ બાયોગ્રાફી'માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના, ત્યારબાદ
ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનો READ MORE
No comments:
Post a Comment