Monday, April 21, 2014

શું હતું ગોધરાકાંડમાં મોદીનું સ્ટેન્ડ અને આખા ઘટનાક્રમની વિગતો

ન્યૂ દિલ્હી. 2002ના ગોધરા રમખાણો અંગે છેલ્લા 12 વર્ષથી અલગ-અલગ વાતો થઈ રહી છે, પરંતુ દર વખતે મોદી સામે જ સૌથી વધુ સવાલો ઉઠે છે. દર વખતે મોદી પર એવા જ આરોપો લાગે છે કે, તેમણે રમખાણો રોકવા પૂરતા પ્રયત્નો નથી કર્યા અને તેમના રાજધર્મનું પાલન નથી કર્યું
શું હતું ગોધરાકાંડમાં મોદીનું સ્ટેન્ડ અને આખા ઘટનાક્રમની વિગતો 
હવે એક એવું પુસ્તક બહાર આવ્યું છે, જેમાં આ રમખાણો પહેલાંની અને પછીની કેટાલીક આશ્ચર્યપ્રદ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રિટિશ લેખક 'નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી'માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના, ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનો  READ MORE 

No comments:

Post a Comment