અમરેલીની જનસભામાં મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા જણાવ્યુ હતું કે
કોંગ્રેસીઓ મોદી જેલમાં હોય તેવા સપના જુએ છે. પરંતુ તમારી સરકાર
આકાશ-પાતાળ એક કરી ચુકી છે. છતાં મારો વાળ વાંકો કરી શકી નથી અને જો હું
જેલમાં જઇશ તો ત્યાં ચાની કીટલી ચાલુ કરી દઇશ.
અમરેલીમાં બસસ્ટેન્ડ સામે જીમખાનાના ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીએ
જણાવ્યુ હતું કે મોટાભાગે ચુંટણીમાં મારી છેલ્લી સભા અમરેલીમાં હોય છે. જે
સંયોગ છે. મારે આજે અમરેલી પાસે કશુ માંગવાનું ન હોય. આ READ MORE
No comments:
Post a Comment