ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી
વારાણસીમાં ઉમેદવારી કરી છે. મોદીએ ઉમેદવારી કરી તે પહેલા ભવ્ય રોડ શો
કર્યો હતો. તેમાં બે લાખ લોકો ઉમટી પડ્યા હોવાનો અનૌપચારિક દાવો કરવામાં
આવ્યો છે. પંડિત મદનમોહન માલવીય,
મોદીએ ગંગાનું શુદ્ધિકરણ કરીને તેને પણ સાબરમતી જેવી સ્વચ્છ બનાવવાનો
નિર્ધાર તેમના બ્લોગમાં વ્યક્ત કર્યો છે. દેશવિદેશનું મીડિયા મોદીની
ઉમેદવારીને કવર કરવા પહોંચ્યું છે. આ માટે ભાજપે પણ પૂરતી વ્યવસ્થા કરી છે.
મોદીએ લોકોનું સમર્થન માંગ્યું હતું અને READ MORE
No comments:
Post a Comment