રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને
તેમના નજીકના મનાતા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહની મુશ્કેલીઓમાં વધારો થતો
જોવા મળી રહ્યો છે. દેશભરમાં ચર્ચા જગાવનાર યુવતી જાસૂસી પ્રકરણની તપાસ
માટે તપાસ પંચ નીમવા કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. દિલ્હી ખાતે
યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ
અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
No comments:
Post a Comment