વાજતે ગાજતે આવેલું વર્ષ 2013 હવે થોડા
દિવસોનું જ મહેમાન છે. આ માસના અંતમાં જ લોકો વર્ષના ઓવારણા લેવાના શરૂ કરી
દેશે. ને એ સાથે જ ભૂતકાળ ભૂલીને ભવ્ય ભવિષ્ય રચવા વર્તમાનની વેઠ કરવામાં
જોતરાઈ જશે. જોકે, વર્ષ 2013 ભૂતકાળ બને તોય તેના પડઘા ભારતમાં અને ભારતના
રાજકારણમાં દાયકાઓ સુધી સંભળાયા કરે એવું રાજકીય જાણકારો માની રહ્યા છે. આ
માન્યતા પાછળનું કારણ છે નરેન્દ્ર મોદી
No comments:
Post a Comment