આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં સરકાર રચવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી
દેવામાં આવી છે. પક્ષના કેન્દ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની લીડરશીપમાં
આપની સરકાર દિલ્હીમાં બનશે. આ સરકારને બહારથી કોંગ્રેસનું સમર્થન હશે.
આગામી 26
મીએ સરકારની શપથવિધિ થાય એવી સંભાવના છે
મીએ સરકારની શપથવિધિ થાય એવી સંભાવના છે
No comments:
Post a Comment