દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં અસાધારણ સફળતાથી આમ આદમી પાર્ટી ખાસ્સી
ઉત્સાહિત છે. પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીઓમાં ઝંપલાવવાનો નિર્ણય જાહેર
કર્યો છે. ગુરૂવારે પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
જેમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ, સંજય સિંહ અને વિનોદકુમાર
બિન્નીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પાર્ટીએ પશ્ચિમ બંગાળ, યુપી,
મહારાષ્ટ્ર કેરળ, હરિયાણા અને ગુજરાતમાં ચૂંટણીઓ લડવા
નું એલાન કર્યું છે. આ માટે ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે
નું એલાન કર્યું છે. આ માટે ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે
No comments:
Post a Comment