આથી જ આજે ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા મિશન 2014 માટેની રણનીતિ પર નવેસરથી
વિચારણા કરવા માટે દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી છે. જ્યાં પ્રચાર સમિતિના
અધ્યક્ષ અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આપના ફેક્ટરને
ખાળવા રણનીતિના નવા ચેપ્ટર તૈયાર કરવામાં આવશે. કારણ કે પાર્ટીનો એક વર્ગ
દિલ્હીમાં મુખ્યપ્રધાન બનવા જઈ રહેલા અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીના
મિશન પીએમ માટે ખતરો માની રહ્યો
No comments:
Post a Comment