જૂનાગઢની પાવન ભૂમીમાં પવિત્ર સ્વામીનારાયણ ૭૩૦ મહામંત્ર મહોત્સવની
આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.દરરોજ લાખોની સંખ્યામાં હરીભક્તો તેનો
લાભ લઇ રહ્યા છે. ત્યારે મહોત્સવનાં આઠમાં દિવસે જવાહાર રોડ પર આવેલા
સ્વામીનારાયણ મંદિરેથી હાથીની અંબાડી પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આજે
નિકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યા
માં હરીભક્તો જોડાયા હતા
માં હરીભક્તો જોડાયા હતા
No comments:
Post a Comment