Friday, December 20, 2013

આનાકાની બાદ આખરે મોદીને મંદિરમાં દર્શન માટે પરવાનગી

ઉત્તર પ્રદેશના બનારસમાં શુક્રવારે નરેન્દ્ર મોદીની રેલી યોજાવા જઈ રહી છે. પોતાની વિજય શંખનાદ રેલી પૂર્ણ થયા બાદ મોદીએ કાશી વિશ્વનાથ મંદિર અને સંકટ મોચન મંદિરમાં દર્શનાર્થે જવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે તેને લઈ બનારસ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે પત્ર દ્વારા વિનંતી કરી સુરક્ષાના કારણોને લઈ દર્શને ન જવા કહ્યું હતું. પરંતુ આખરે જિલ્લા વહિવટી તંત્રે મોદીને રેલી બાદ દર્શને જવાની પરવાનગી આપી દીધી છે

No comments:

Post a Comment