Tuesday, December 10, 2013

આપ' BJPને સમર્થન આપશે? જાણો, શું છે ACTION PLAN

નવીદિલ્હીમાં આમ આદમી પાર્ટીને જે સફળતા મળી છે, તેનાથી આપ ઉત્સાહિત છે. શાસક કોંગ્રેસ પક્ષ આજે ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો છે. પાર્ટીના ધારાસભ્યોનો આંકડો બે આંકડે પણ નથી પહોંચ્યો. અરવિંદ કેજરીવાલ નવેસરથી ચૂંટણીઓ ઈચ્છે છે. તેમને આશા છે કે,આગામી ચૂંટણીઓમાં તેમને આઠ ધારાસભ્યો વધારે મળી જશે. જ્યારે ભાજપને આશા છે કે, જો લોકસભાની ચૂંટણીઓ સાથે જ જો દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી જશે

No comments:

Post a Comment