Tuesday, December 31, 2013

આપ’નો ઉદભવ: મોદીના મિશન PM પર જોખમ?, 200 બેઠક પર અસર થવી સંભવ

દિલ્હીમાં પ્રત્યેક પરિવારને પ્રતિદિન 666 લીટર પાણી મફતમાં આપવાની જાહેરાત કરી કેજરીવાલ સરકારે વિરોધીઓએ સણસણતો જવાબ આપી દીધો છે. કોંગ્રેસ, ભાજપ સહિત અનેક નિષ્ણાંતો આપની વહિવટી ક્ષમતાને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. હાલના સમયે આપ અંગે જે સવાલો પૂછવામાં આવી રહ્યા છે, તેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આપના વચનો વ્યાવહારિક છે ? શું સસ્તી વીજળી આપવી સંભવ છે ?શું જનલોકપાલ જે
વા વચનો આપ પૂરા કરી શકશે

No comments:

Post a Comment