સુરત પોલીસ છેલ્લા છ દિવસથી નારાયણ સાંઈની પૂછપરછ કરી રહી છે. જેમાં સાંઈની
પત્ની જાનકી, પીડિતા સહિતની વ્યક્તિઓને સામસામે બેસાડી પૂછપરછ કરવામાં આવી
હતી. આ અંગે સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાને જણાવ્યું હતું કે, સાંઈએ
કબૂલાત કરી છે કે તેને એક કરતાં વધુ સાધિકાઓ સાથે સંબંધો હતા અને જમાનાના
પેટે જન્મેલો મોક્ષ
નામનો પુત્ર પણ તેનો અંશ છે.
નામનો પુત્ર પણ તેનો અંશ છે.
No comments:
Post a Comment