સુરતની બે પરિણીત સગી બહેનો દ્વારા આસારામ અને તેના પુત્ર પર લગાવેયા
બળાત્કારના આરોપો બાદ તેના કાળ કરતૂતો બહાર આવી રહ્યાં છે. ત્યારે આશ્રમમાં
રહેતા સાધકો પાસે ફરજિયાત બહ્મચર્યનું પાલન કરાવનાર પિતા-પુત્ર પાછલા
બારણે રંગરેલિયા મનાવતા હોવાનું બહાર આવતાં આસારામ પ્રત્યે સાધકોની આસ્થા
અને વિશ્વાસ ડગી ગયો છે
No comments:
Post a Comment