Monday, December 16, 2013

તુમ વાપસ આશ્રમ ચલે જાવ વરના હમ લોગ તુમ્હે ગોલી સે ઉડા દેંગે'

સુરતની બે પરિણીત સગી બહેનો દ્વારા આસારામ અને તેના પુત્ર પર લગાવેયા બળાત્કારના આરોપો બાદ તેના કાળ કરતૂતો બહાર આવી રહ્યાં છે. ત્યારે આશ્રમમાં રહેતા સાધકો પાસે ફરજિયાત બહ્મચર્યનું પાલન કરાવનાર પિતા-પુત્ર પાછલા બારણે રંગરેલિયા મનાવતા હોવાનું બહાર આવતાં આસારામ પ્રત્યે સાધકોની આસ્થા અને વિશ્વાસ ડગી ગયો છે

No comments:

Post a Comment