Tuesday, December 3, 2013

જમીન અને શરીરનો શોખીન સાંઇ : પટેલોના નામે નારાયણની કરોડોની મિલકતો , થયો ઘટસ્ફોટ


નારાયણ સાંઇ આશારામ વતી બધા ધંધા સંભાળતો હતો. તેના નજીકના સાધકોને તૈયાર કરી તેમના નામે મિલકતનો દસ્તાવેજ બનાવી દેવાતો અને આ દસ્તાવેજની ઓરીજીનલ કોપી આસારામ અને નારાયણના કબજામાં જ રહેતી હતી એટલે કોઈ સાધક જો ભવિષ્યમાં સામે થવાની કોશિશ કરે તો તે કાનૂની લડતમાં કશું કરી ન શકે. આસારામ અને નારાયણે અલગ અલગ રાજ્યોમાં ઘણા ટ્રસ્ટ બનાવ્યા છે. ટ્રસ્ટના નિયમો મુજબ કોઈ એક ટ્રસ્ટની મિલકત એક ચોક્કસ રકમથી ઉપર જાય તો રાજ્ય સરકાર તેને ખાલસા કરી શકે છે. આથી નારાયણને વારંવાર અલગ અલગ ટ્રસ્ટ બનાવવાની ફરજ પડી હતી

No comments:

Post a Comment