કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંઘે કોંગ્રેસના કાર્યકરોને વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી માટે કમર કસવાની હાકલ કરી છે. બુધવારે પક્ષની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં થયેલા પરાજયની નિરાશામાંથી બહાર આવીને કાર્યકરો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાય
No comments:
Post a Comment