Thursday, December 26, 2013

મોદીએ બંને સમુદાયોને એખલાસનું વાતાવરણ બનાવવા કરી હતી વારંવાર અપીલ : કોર્ટ

૨૦૦૨ના રમખાણો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ઉચ્ચ અમલદારોએ રચેલા પૂર્વયોજિત ષડયંત્રનું પરિણામ હતા અને આ માટે તેમની સામે ગુનો નોંધવો જોઈએ તેવી ઝાકિયા જાફરીની માંગ સ્પષ્ટપણે ફગાવી દેતાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ મામલે મોદી સહિ‌
ત તમામને ક્લીન ચીટ આપતાં રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો છે

No comments:

Post a Comment