જોધપુરમાં દુષ્કર્મનો ગુન્હો સાબિત થાય તો આસારામની બાકીની જિંદગી હવે
જેલમાં જ વીતી શકે છે. બીજી તરફ, નારાયણ પર સુરત દુષ્કર્મ કેસનો ગાળીયો તો
લટકે જ છે આ ઉપરાંત હવાલા દ્વારા નાણાંની હેરફેર જેવા બીજા કેસોના ભણકારા
પણ સંભળાય છે. આવા સંજોગોમાં નારાયણને જાનકીથી થયેલો પુત્ર મોક્ષ આ
બાપ-બેટાએ જમાવેલાં આશરે ૨પ હજાર કરોડના મનાતા સામ્રાજયનો વારસદાર બની શકે
છે. જમના હાલ ફરાર છે અને મોક્ષ કયાં છે તે વિશે પોતે જાણતી હોવાનો દાવો
સુરત પોલીસ કરી રહી છે
No comments:
Post a Comment