ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠરેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી
અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સોમવારે જામીન પર જેલ બહાર આવ્યા છે. તેઓ ગત 30
સપ્ટેમ્બરથી રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા જેલમાં બંધ હતા અને 13મી
ડિસેમ્બરે તેમના જામીન મંજૂર ક
રાયા હતા
રાયા હતા
No comments:
Post a Comment