Tuesday, December 17, 2013

નરેન્દ્ર મોદી હોય કે કોઈ અન્ય મોદી હું તૈયાર છું:લાલુ પ્રસાદ

ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠરેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સોમવારે જામીન પર જેલ બહાર આવ્યા છે. તેઓ ગત 30 સપ્ટેમ્બરથી રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા જેલમાં બંધ હતા અને 13મી ડિસેમ્બરે તેમના જામીન મંજૂર ક
રાયા હતા

No comments:

Post a Comment