અત્યારે રાજ્ય પોલીસવડાની દેખરેખ નીચે મુખ્યમંત્રીની સુરક્ષાની થઇ રહી છે .
મોદીને વડાપ્રધાન જેની સુરક્ષા આપવા માટે કેન્દ્રના ગૃહવિભાગે ઇન્કાર
કર્યો છે ત્યારે ગુજરાત સરકાર મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઇ જોખમ ખેડવા
તૈયાર નથી તે સંજોગોમાં એનએસજી(નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ની જેમ આતંકીઓનો
સામનો કરી શકે તેવી તાલીમ મેળવવા માટે ગુજરાતના ચેતક કમાન્ડોને ઇઝરાયેલ
મોકલવાનો નિર્ણય લેવાયો છે
No comments:
Post a Comment