બાલ ઠાકરેના નિધન બાદ તેમની રૂ.૧૦૦ કરોડથી વધુની સંપતિના કારણે પરિવારમાં
આંતરિક લડાઇ શરૂ ગઈ છે. બાલ સાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવે શિવસેનાના ચાર
નેતાઓની સાથે મળીને બોમ્બે હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે. આ યાચિકા
મૃત્યુ પામેલા વ્યક્તિની વસિયતને કોર્ટમાં ખરાઇ સાબિત કરવા માટે
છે કે બેંક ડિપોઝિટ અને અન્ય સંપતિનું મૂલ્ય રૂ.૧૪.૮પ કરોડ
છે. જયદેવની દલીલ છે કે બાંદ્રામાં માતોશ્રીનો બંગલો જ રૂ.૪૦ કરોડના
મૂલ્યનો છે. બાકી સંપતિ, જ્વેરાત અને બેંક ડિપોઝિટ મળીને કુલ રકમ રૂ.૧૦૦
કરોડથી વધારે થવા જાય છે. બાલ ઠાકરેએ પોતાની વસિયતમાં જયદેવની સાથે જ Read more
No comments:
Post a Comment