નવા વર્ષે નવી આશાઓ ઊભી થઈ છે. નાયકો અને ખલનાયકોએ આશાઓ ઊભી કરી છે. ફનિશ
મૂર્તિ, નારાયણ સાંઈ, આસારામ, તરૂણ તેજપાલ વગેરે લોકોની નજરમાં ખલનાયક
બન્યા. આ બધા કેસોમાં સ્પષ્ટ થઈ ગયું કે માણસ ગમે તેટલો ધનવાન કેમ ન હોય.
કોઈની ઈજ્જત સાથે રમત કરીને તે ખુદ પણ બચી નહીં શકે. લાલુ યાદવના કેસમાં
સ્પષ્ટ થઈ ગયું કે કોઈ વ્યક્તિ બચી નહીં શકે.
No comments:
Post a Comment