Thursday, January 2, 2014

RECALL 2013: રિલીઝ વગર આ ફિલ્મોએ તોડ્યા બધા જ રેકોર્ડ

નવા વર્ષે નવી આશાઓ ઊભી થઈ છે. નાયકો અને ખલનાયકોએ આશાઓ ઊભી કરી છે. ફનિશ મૂર્તિ, નારાયણ સાંઈ, આસારામ, તરૂણ તેજપાલ વગેરે લોકોની નજરમાં ખલનાયક બન્યા. આ બધા કેસોમાં સ્પષ્ટ થઈ ગયું કે માણસ ગમે તેટલો ધનવાન કેમ ન હોય. કોઈની ઈજ્જત સાથે રમત કરીને તે ખુદ પણ બચી નહીં શકે. લાલુ યાદવના કેસમાં સ્પષ્ટ થઈ ગયું કે કોઈ વ્યક્તિ બચી નહીં શકે.

No comments:

Post a Comment